Add Your Blog | | Signup
જ્ઞાનનું ઝરણું · 3M ago

પહેલો ગિરમીટયો ભાગ – ૫

પ્રકરણ – ૫ એક દિવસ મોહનદાસ ક્રુગરનો મહેલ જોવા ગયા. ક્રુગર ત્યાંના પ્રેસિડન્ટ હતાં . મહેલ જોત જોતા મોહનદાસ વિચારોમાં ખોવાઈ ગયા અને ફૂટપાથ પર કાળાઓને ચાલવાનું નથી તેવું ફરમાન ભૂલાઈ ગયું ત્યાંજ એક સૈનિક જોઈ ગયો અને મોહનદાસને મારવાનું … Continue reading →
0 Vote Up · Share
જ્ઞાનનું ઝરણું · 4M ago

પહેલો ગિરમીટયો ભાગ – ૪

પ્રકરણ – ૪ આ પ્રકરણમાં મોહનદાસ તેમના પિતાના અંતિમ સમયની વાત છે . મોહનદાસને તેમના ઘરમાં બધા મોની યો કહેતાં હતાં . મોહનદાસના કાકા એક રાતે તેમના પિતાની ખબર કાઢવા માટે આવ્યા અને મોહનદાસને તેમના કાકાએ પોતે પિતાજીની સેવા કરશે … Continue reading →
0 Vote Up · Share
જ્ઞાનનું ઝરણું · 4M ago

લાલબહાદુર શાસ્ત્રી પુણ્યતિથી

આજે ૧૧ જાન્યુઆરીએ ભારતમાં લાલબહાદુર શાસ્ત્રી પુણ્યતિથી તરીકે ઉજવાય છે . ૧૧ જાન્યુઆરી ૧૯૬૬માં ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થયું હતું . લાલબહાદુર શાસ્ત્રીણી પુણ્યતિથી પર તેમના જીવન પરનો એક રેર વીડીઓ યુ ટ્યુબ પર માણીએ … Continue reading →
0 Vote Up · Share
જ્ઞાનનું ઝરણું · 4M ago

પહેલો ગિરમીટયો ભાગ – ૩

પ્રકરણ – ૩ મોહનદાસ ૨૪ વર્ષની ઉંમરે ૨૪ મે ૧૮૯૩માં નાતાલ આવ્યા હતા . તેમને બંદરે લેવા માટે દાદા અબ્દુલ્લા સાથે રૂસ્તમજી અને મિ. માર્શલ લેડ્યુ આવ્યા હતા. મોહનદાસને એક વર્ષના કામ માટે ફર્સ્ટ ક્લાસનું ભાડુ, રહેવા અને ખાધા ખર્ચ … Continue reading →
0 Vote Up · Share
જ્ઞાનનું ઝરણું · 4M ago

પહેલો ગિરમીટયો ભાગ – ૨

મિત્રો સાહિત્ય પરીષદમાં પહેલો  ગિરમીટયોના આસ્વાદ કાર્યક્રમમાં  બ્લોગજગતમાંથી  લતાબેન હિરાણી, મુર્ત્ઝાભાઈ પટેલ આવ્યા હતા . મિત્રો ગિરમીટ એટલે એગ્રીમેન્ટ . મોહનદાસ ગાંધી એક વર્ષના ગિરમીટ પર દાદા અબ્દુલ્લાના કેસમાં મિ. બેકરને મદદ કરવા માટે સાઉથ આફ્રિકા ગયા હતા અને તે … Continue reading →
0 Vote Up · Share
જ્ઞાનનું ઝરણું · 4M ago

પહેલો ગિરમીટયો ભાગ – ૧

પહેલો ગિરમીટયો ( ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના જીવન પર કેન્દ્રિત નવલકથા ) મિત્રો  સાહિત્ય પરિષદમાં શ્રી રાજેન્દ્ પટેલ આ પુસ્તકનો આસ્વાદ કરાવશે તેવું જાણવા મળ્યું ત્યારથી તે વાંચવાની ઈચ્છા થઇ અને વાંચીને ઘણું જાણવા અને માણવા મળ્યું . પહેલો ગિરમીટયો પુસ્તકના … Continue reading →
0 Vote Up · Share
જ્ઞાનનું ઝરણું · 5M ago

પટેલ વલ્લભભાઈ ઝવેરભાઈ

પટેલ વલ્લભભાઈ ઝવેરભાઈ એટલે સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથી છે . ૧૫ ડીસેમ્બર ૧૯૫૦માં સરદાર પટેલનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથી પર યુ ટ્યુબના સહયોગથી એક દુર્લભ વીડીઓ માણીએ . નેટ પર સરદાર પટેલના ઓરીજીનલ કહી … Continue reading →
0 Vote Up · Share
જ્ઞાનનું ઝરણું · 5M ago

વાર્ષિક પુસ્તક મેળો અને વેચાણ

સાહિત્ય અકાદેમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વાર્ષિક પુસ્તક મેળો અને વેચાણ આયોજન કરવામાં આવ્યું છે . પુસ્તક મેળામાં ૨૪ ભાષાઓના પુસ્તકો મળશે . પુસ્તક મેળાનું સ્થળ પરિષદમાં છે તે પોસ્ટ નીચે વિગતવાર દર્શાવ્યું છે . પુસ્તક મેળાનો સમય ૧૩ … Continue reading →
0 Vote Up · Share
More Stories